દાંતા રજવાડું

દાંતા રજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું. તેનું પાટનગર દાંતા હતું, જે હવે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે.

દાંતા રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૦૬૧–૧૯૪૮
Flag of દાંતા
Flag
વિસ્તાર 
• ૧૯૦૧
898.73 km2 (347.00 sq mi)
વસ્તી 
• ૧૯૦૧
18000
ઇતિહાસ 
• સ્થાપના
૧૦૬૧
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત દાંતા રજવાડું
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. CS1 maint: ref=harv (link)
દાંતા રજવાડું
દાંતાના મહારાણાનો ધ્વજ

ઇતિહાસ

દાંતા રજવાડું 
દાંતા રાજ્યની ટપાલ ટિકિટ

દાંતા રજવાડાની સ્થાપના ૧૦૬૮માં થઇ હતી. રજવાડા પર દાંતા અને સુદાસણાના હિંદુ બારડ (પરમાર) વંશનું શાસન રહ્યું હતું. પરમાર એ રાજપૂત કુળની એક શાખા છે.

ઇસ ૧૨૦૦માં આરબ આક્રમણ પછી પરમારોએ ચંદ્રાવતીને પોતાનું પાટનગર બનાવ્યું હતુ. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધ પછી તેઓ ગુજરાતમાં સ્થાયી થયા. ત્યાંથી તેઓ ૩૮૦ વર્ષ પહેલાં દાંતામાં સ્થાયી થયા. દાંતાના છેલ્લા શાસકે ૬ નવેમ્બર ૧૯૪૮ના રોજ ભારત સંઘમાં ભળી જવા માટે સંમતિ દર્શાવી હતી.

દાંતાના રાજવી કુળના વંશજો હાલમાં રાજસ્થાનના માઉન્ટ આબુ નજીક "ભવાની વિલા હેરિટેજ હોમસ્ટે"નું સંચાલન કરે છે.

મહારાણાઓ

  • ૧૬૮૭ - ૧૭૪૩ પૃથ્વીસિંહજી ગજસિંહજી
  • ૧૭૪૩ વિકમદેવજી
  • ૧૭૪૩ - ૧૭.. કરણસિંહજી
  • ૧૭.. - ૧૭.. રતનસિંહજી કરણસિંહજી
  • ૧૭.. - ૧૭૯૫ અભયસિંહજી
  • ૧૭૯૫ - ૧૮૦૦ માનસિંહજી દ્વિતિય અભયસિંહજી 
  • ૧૮૦૦ - ૧૮૨૩ જગતસિંહજી અભયસિંહજી
  • ૧૮૨૩ - ૧૮૪૭ નરસિંહજી અભયસિંહજી
  • ૧૮૪૭ - ૧૮૫૯ જાલમસિંહજી નરસિંહજી
  • ૧૮૫૯ - ૧૮૬૦ સરદારસિંહજી જાલમસિંહજી
  • ૧૮૬૦ - ૧૮૭૬ હરીસિંહજી નરસિંહજી (જ. ૧૮૧૭ - મૃ. ૧૮૭૬)
  • ૧ ડિસેમ્બર ૧૮૭૬ - ૧૯૦૮ જસવંતસિંહજી હરીસિંહજી (જ. ૧૮૫૦ - મૃ. ૧૯૦૮)
  • ૧૬ જૂન ૧૯૦૮ - ૧૯૨૫ હમીરસિંહજી જસવંતસિંહજી (જ. ૧૮૬૯ - મૃ. ૧૯૨૫)
  • ૨૦ નવેમ્બર ૧૯૨૫ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ભવાનીસિંહજી હમીરસિંહજી (૨ જાન્યુઆરી ૧૯૩૯ થી સર ભવાનીસિંહજી હમીરસિંહજી) (જ. ૧૮૯૯ - મૃ. ૧૯૬૧)

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

દાંતા રજવાડું ઇતિહાસદાંતા રજવાડું આ પણ જુઓદાંતા રજવાડું સંદર્ભદાંતા રજવાડુંગુજરાતદાંતાબનાસકાંઠા જિલ્લોમહી કાંઠા એજન્સી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રેમપરબધામ (તા. ભેંસાણ)દિલ્હી સલ્તનતરક્તપિતઉત્તરાયણઅમદાવાદ જિલ્લોહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માઆવર્ત કોષ્ટકલિપ વર્ષયાદવકાલિદાસમણિબેન પટેલચીપકો આંદોલનફણસઇન્સ્ટાગ્રામઉપનિષદસિંધુ ખીણની સંસ્કૃતિગર્ભાવસ્થાસુંદરમ્ગૂગલચણોઠીપાકિસ્તાનઅર્જુનવિષાદ યોગઠાકોરસપ્તર્ષિક્ષત્રિયરુદ્રાક્ષચીકુલસિકા ગાંઠદયારામ૦ (શૂન્ય)કૃષિ ઈજનેરીકૃષ્ણસાતવાહન વંશબેંકભાવનગરઅશ્વત્થામાદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરભગત સિંહવેદરાધાવિધાન સભારણકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ફૂલગાયકવાડ રાજવંશપ્રદૂષણભારતીય દંડ સંહિતાવલસાડ જિલ્લોટાઇફોઇડરોકડીયો પાકવિક્રમોર્વશીયમ્સમય માપવાનાં સાધનોનો ઇતિહાસસંસ્કૃતિભૂપેન્દ્ર પટેલભોંયરીંગણીગોખરુ (વનસ્પતિ)રા' નવઘણકેરીલગ્નહર્ષ સંઘવીસીતાદાહોદસોયાબીનચોઘડિયાંયુદ્ધવલ્લભાચાર્યકર્ક રાશીહનુમાન મંદિર, સાળંગપુરનવનાથભાલીયા ઘઉં૧૮૫૭ની ભારતીય ક્રાંતિસ્વાદુપિંડભારતીય ભૂમિસેનાગુજરાતી થાળીદુર્યોધનવલસાડ🡆 More