દરિયાપુર અમદાવાદમાં આવેલો એક વિસ્તાર છે.
આ વિસ્તાર અમદાવાદ શહેરની મધ્યમાં આવેલો છે અને અમદાવાદના કેટલાંક લોકપ્રિય પ્રવાસી સ્થળોનો સમાવેશ કરે છે. કુતુબ શાહ મસ્જિદ અને રાણી સિપ્રીની મસ્જિદ, મુહાફીઝખાનની મસ્જિદ વગેરે આ વિસ્તારની જાણીતી મસ્જિદો છે.
દરિયાપુર | |
---|---|
વિસ્તાર | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
સરકાર | |
• માળખું | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (સમયક્ષેત્ર) |
પિનકોડ | ૩૮૦૦૦૧ |
ટેલિફોન કોડ | ૯૧-૦૭૯ |
લોક સભા વિસ્તાર | અમદાવાદ |
સ્થાનિક સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article દરિયાપુર (અમદાવાદ), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.