હલ્દી ઘાટી ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે.
તે રાજસ્થાન રાજ્યમાં એકલિંગજી થી ૧૮ કિલોમીટર છે. તે અરવલ્લી પર્વતમાળામાં એક ઘાટ માર્ગ છે. આ ઘાટ રાજસમંદ અને પાલી જિલ્લાને એકબીજા સાથે જોડે છે. આ સ્થળ ઉદયપુર શહેરથી ૪૦ કિમી દૂર છે. આ સ્થળનું નામ 'હલ્દી ઘાટી' પડ્યું, કારણ કે અહીંની માટી હળદર જેવી પીળા રંગની છે.
હલ્દી ઘાટી | |
---|---|
હલ્દી ઘાટી અરવલ્લી પર્વતમાળા ખાતે એક સ્થળ | |
શિખર માહિતી | |
અક્ષાંસ-રેખાંશ | 24°53′32″N 73°41′52″E / 24.8921711°N 73.6978065°E 73°41′52″E / 24.8921711°N 73.6978065°E |
ભૂગોળ | |
સ્થાન | રાજસ્થાન, ભારત |
પિતૃ પર્વતમાળા | અરવલ્લી પર્વતમાળા |
હલ્દી ઘાટીનું યુદ્ધ ૧૮ જૂન ૧૫૭૬ના દિને થયું હતું. આ જ યુદ્ધમાં રાણા પ્રતાપનો પ્રખ્યાત ઘોડો ચેતક માર્યો ગયો હતો. વર્તમાન સમયમાં અહીં એક સંગ્રહાલય બનાવવામાં આવેલ છે. આ સંગ્રહાલય ખાતે હલ્દી ઘાટીના યુદ્ધનું એક નિદર્શન મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત અહીં મહારાણા પ્રતાપ જોડે સંબંધિત વસ્તુઓ મૂકવામાં આવેલ છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article હલ્દી ઘાટી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.