દાંતીવાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના મહત્વનો તાલુકો છે.
દાંતીવાડા આ તાલુકાનું મુખ્ય મથક છે. દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જે સરદાર કૃષિનગર, દાંતીવાડા તરીકે ઓળખાય છે. દાંતીવાડા બંધ આ તાલુકામાં દાંતીવાડા ગામ નજીક આવેલો છે.
દાંતીવાડા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
મુખ્ય મથક | દાંતીવાડા |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૧૫૨૨૧ |
• લિંગ પ્રમાણ | ૯૨૫ |
• સાક્ષરતા | ૫૨.૩% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
દાંતીવાડા તાલુકો ધાનેરા તાલુકામાંથી છૂટો પાડવામાં આવ્યો હતો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article દાંતીવાડા તાલુકો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.