ચિત્રવિચિત્રનો મેળો ભારત દેશના ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે.
આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે.
ચિત્રવિચિત્રનો મેળો | |
---|---|
ચિત્રવિચિત્રના મેળામાં મુલાકાતી | |
પ્રકાર | સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર |
તારીખો | માર્ચ અથવા એપ્રિલ (હોળીના બે અઠવાડિયા પછી) |
અવધિ | વાર્ષિક |
સ્થાન | ગુણભાંખરી, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત |
અક્ષાંસ-રેખાંશ | 24°20′45″N 73°07′35″E / 24.345828°N 73.126276°E |
દેશ | ભારત |
હાજરી | ૬૦,૦૦૦ |
ગુજરાત તેમ જ રાજસ્થાન રાજ્યોમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓનાં ખોળામાં આવેલા આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતનાં સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાનાં તહેવારો, ઉત્સવો, રીતરિવાજો, પરંપરાઓ તેમ જ પોશાકો એમનો મિજાજની ચિત્રવિચિત્રનાં મેળામાં માણવા મળે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ચિત્રવિચિત્રનો મેળો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.