બાળજન્મ

બાળજન્મ, એ પ્રસૂતિ વેદના અને પ્રસૂતિતરીકે પણ ઓળખાય છે, એક ગર્ભાવસ્થાની સમાપ્તિ સ્ત્રીના ગર્ભાશય માંથી એક અથવા વધુ બાળકોદ્વારા થાય છે.

2015 માં વૈશ્વિક સ્તરે આશરે 135 મિલિયન જેટલી જન્મો થયા હતાં. આશરે 15 મિલિયન ગર્ભાધાનના 37 સપ્તાહ જન્મ થયા હતા, જ્યારે 3 થી 12% વચ્ચે 42 સપ્તાહ બાદ જન્મ થયા હતાં. વિકસીત દેશ માં મોટાભાગની પ્રસૂતિઓ હોસ્પીટલમાં થાય છે, જ્યારે વિકાસશીલ દેશ માં મોટાભાગના જન્મો પરંપરાગત સુયાણીની મદદ વડે ઘર પર થાય છે.

બાળજન્મ
અન્ય નામોpartus, parturition, birth

બાળજન્મનો ખુબ સામાન્ય ઉપાય યોનિમાર્ગ પ્રસૂતિછે. તેમાં પ્રસૂતિવેદનાના ત્રણ તબક્કા સામેલ હોય છે: સંકોચન અને ગર્ભાશયનું મુખ, નીચે આવવું અને બાળકનો જન્મ , અને ગર્ભની ઓરનું બહાર આવવું. પ્રથમ તબક્કો પ્રાથમિક રીતે બારથી ઓગણીસ કલાક સુધી રહે છે, બીજો તબક્કો વીસ મીનીટથી બે કલાક સુધીનો, અને ત્રીજો તબક્કો પાંચથી ત્રીસ મીનીટનો હોય છે. પ્રથમ તબક્કાની શરૂઆત પેડુના ખેંચાણ અથવા પીઠના દુઃખાવાથી થાય છે અને આશરે અડધી મીનીટ સુધી રહે છે અને દર દસથી ત્રીસ મીનીટે થાય છે. સમય જતા ખેંચાણ દુઃખાવા મજબૂત અને તીવ્ર બને છે. બીજા તબક્કા દરમિયાન સંકોચનો સાથે ધક્કો લાગે છે. ત્રીજા તબક્કામાં ગર્ભનાળની વિલંબીત પકડની સામાન્ય રીતે ભલામણ કરવામાં આવે છે. સંખ્યાબંધ રીતો પ્રસૂતિવેદના સાથે મદદ કરી શકે છે જેમ કે મુક્તિ રીતો, ઓપિઓઇડ્સ, અને કરોડરજ્જુ બ્લોક્સ.

મોટાભાગના બાળકોનો પ્રથમ માથેથી જન્મ થાય છે; જોકે આશરે 4% બાળકોનો જન્મ પ્રથમ પગ અથવા કુલાથી થાય છે, તેમને બ્રીચ તરીકે ઓળખાય છે. પ્રસૂતિવેદના દરમિયાન સ્ત્રીઓ સામાન્ય રીતે ખાઇ શકે છે અને તેણીની મરજી મુજબ આજુબાજુમાં હરી ફરી શકે છે, પ્રથમ તબક્કા દરમિયાન અથવા માથાથી પ્રસૂતિ હોય તે દરમિયાન ધક્કો મારવાની અને એનેમાની ભલામણ કરવામાં આવતી નથી. ખુબ સામાન્ય રીત યોનિના મુખમાં કાપો મૂકવાની રીત એપીસીયોટોમીતરીકે ઓળખાય છે તેની સામાન્ય રીતે જરૂર પડતી નથી. 2012 માં, આશરે 23 મિલિયન પ્રસૂતિઓ શસ્ત્રક્રિયા દ્વારા થઇ હતી જે સિઝેરીયન સેકશનતરીકે ઓળખાય છે. જોડકાં, બાળકના તણાવમાં ના લક્ષણો, અથવા બ્રીચ સ્થિતિ માટે સિઝેરીયન સેક્શન્સની ભલામણ કરવામાં આવી શકે છે. પ્રસૂતિની આ રીતમાં સાજાં થવામાં વધુ સમય લાગી શકે છે.

સગર્ભાવસ્થા અને બાળજન્મની જટિલતાઓ દર વર્ષે 5,00,000 માતૃત્વ મૃત્યુમાં પરિણમે છે, 7 મિલિયન સ્ત્રીઓને લાંબા ગાળાની ગંભીર સમસ્યાઓ છે, અને 50 લાખ સ્ત્રીઓ પ્રસૂતિ બાદ આરોગ્ય નકારાત્મક પરિણામો ધરાવે છે. આ મોટા ભાગે વિકાસશીલ દેશમાં થાય છે. અવરોધીત પ્રસૂતિ પીડા, પ્રસૂતિબાદ રક્તસ્ત્રાવ, એક્લેમ્પ્સીયા, અને પ્રસૂતિબાદ ચેપનો ચોક્કસ જટિલતામાં સમાવેશ થાય છે. બાળકની જટિલતાઓમાં બર્થ એસ્ફિક્સીયાનો સમાવેશ થાય છે.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત દિનસીતામહારાષ્ટ્રરામાયણવસ્તીકાળા મરીવસ્ત્રાપુર તળાવરાજપૂતમિથુન રાશીનિરોધમાધુરી દીક્ષિતભારતીય રિઝર્વ બેંકપાવાગઢપુરૂરવાઆંખરા' ખેંગાર દ્વિતીયબિન્દુસારઅખા ભગતચીનતાજ મહેલરામનવમીખજુરાહોસંયુક્ત આરબ અમીરાતઓસમાણ મીરવિનોદિની નીલકંઠસુનામીમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમગુજરાતી સાહિત્ય પરિષદશિખરિણીશિક્ષણનું સમાજશાસ્ત્રતાલુકા વિકાસ અધિકારીશિવવેદવિરાટ કોહલીકૃષ્ણભારતીય ભૂમિસેનાકેન્દ્રશાસિત પ્રદેશભારતના રાષ્ટ્રપતિઓની યાદીપરેશ ધાનાણીતુર્કસ્તાનસાબરમતી રિવરફ્રન્ટવિશ્વ પર્યાવરણ દિવસવિક્રમ ઠાકોરસાતપુડા પર્વતમાળાસાપુતારાઅમદાવાદની પોળોની યાદીમાર્કેટિંગખીજડોપાંડવકાકાસાહેબ કાલેલકરકચ્છનો ઇતિહાસસંસ્કારન્હાનાલાલવૈશાખબારડોલીમાહિતીનો અધિકારજાહેરાતપિત્તાશયજવાહરલાલ નેહરુઈંડોનેશિયાપ્રેમનળાખ્યાન (પ્રેમાનંદ)નક્ષત્રઅમદાવાદ જિલ્લોજયંતિ દલાલભુજકાંકરિયા તળાવઅમદાવાદ રેલ્વે સ્ટેશનભૂપેન્દ્ર પટેલજલારામ બાપાદમણશાકભાજીવિયેતનામગુજરાત સરકારસ્વપ્નવાસવદત્તાક્રાંતિરહીમભારતીય દંડ સંહિતાજયપ્રકાશ નારાયણ🡆 More