સોહનલાલ પાઠક (૭ જાન્યુઆરી ૧૮૮૩ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૧૬) પંજાબના ભારતીય ક્રાંતિકારી અને ગદર પક્ષના સભ્ય હતા.
બર્મામાં ભારતીય સ્વતંત્રતા ચળવળના વિચારો અને આદર્શોને ફેલાવવા માટે મુખ્યત્વે તેમની શહાદત માટે જાણીતા છે.
સોહનલાલ પાઠક | |
---|---|
જન્મની વિગત | પટ્ટી, અમૃતસર જિલ્લો, પંજાબ, બ્રિટીશ ભારત | 7 January 1883
મૃત્યુ | 27 February 1916 મંડાલય જેલ, બર્મા, બ્રિટીશ ભારત | (ઉંમર 33)
મૃત્યુનું કારણ | ફાંસી |
વ્યવસાય | ગદર ક્રાંતિકારી |
પ્રખ્યાત કાર્ય | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article સોહનલાલ પાઠક, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.