વરાહમિહિર (દેવનાગરી: वराहमिहिर) (અંદાજીત ઇસ ૫૦૫–૫૮૭), જે વરાહ અથવા મિહિર નામે પણ ઓળખાય છે, ઉજ્જૈનના ભારતીય ખગોળવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, અને જ્યોતિષી હતા.
તેઓ અવંતિ વિસ્તારમાં જનમ્યા હતા, જે અત્યારના માળવા તરીકે ઓળખાય છે. તેમના પિતા આદિત્યદાસ, જેઓ પણ જાણીતા ખગોળશાસ્ત્રી, હતા. તેમના પોતાના અનુસાર, તેઓએ કપિથાકા ખાતે શિક્ષણ મેળવ્યું હતું. તેઓ માળવાના વિક્રમાદિત્યના દરબારના નવ રત્નોમાંના એક ગણાતા હતા.
વરાહમિહિર | |
---|---|
જન્મ | આશરે ઇ.સ. ૫૦૦ |
મૃત્યુ | ૬ઠ્ઠી સદીના અંતમાં |
સમયગાળો | ગુપ્ત સામ્રાજ્ય |
વિષય | વિશ્વકોશ |
નોંધપાત્ર સર્જનો | પંચ-સિદ્ધાંતિકા, બૃહદ સંહિતા, બૃહદ જાતક |
વરાહમિહિરે આર્યભટ્ટના sine કોષ્ટકની ગુણવત્તા સુધારી હતી. તેમજ અન્ય સૂત્રો આપ્યા હતા.
This article uses material from the Wikipedia ગુજરાતી article વરાહમિહિર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.