મહારાજા રણજીતસિંહ (Punjabi: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ) (નવેમ્બર ૧૩, ૧૭૮૦ - જૂન ૨૭, ૧૮૩૯) ૧૭૯૯થી ૧૮૩૯ દરમ્યાન પંજાબમાં લાહોરના રાજા અને શીખ સામ્રાજ્યના સંસ્થાપક હતા.
મહારાજા રણજીતસિંહ | |
---|---|
શીર્ષકો
| |
મહારાજા રણજીતસિંહની તસવીર | |
શાસન | ૧૨ એપ્રિલ ૧૮૦૧ - ૨૭ જૂન ૧૮૩૯ |
તખ્તનશીની | ૧૨ એપ્રિલ ૧૮૦૧, લાહોર કિલ્લો |
અનુગામી | મહારાજા ખડકસિંહ |
જન્મ | ਬੁਧ ਸਿੰਘ, بدھ سنگھ બુદ્ધસિંહ ૧૩ નવેમ્બર ૧૭૮૦ ગુજ્રાનવાલા, સુકર્ચકીયા મિસ્લ (હાલમાં પંજાબ (પાકિસ્તાન)) |
મૃત્યુ | 27 June 1839 લાહોર, પંજાબ, શીખ સામ્રાજ્ય (હાલમાં પંજાબ (પાકિસ્તાન)) | (ઉંમર 58)
અંતિમ સંસ્કાર | રણજીતસિંહની સમાધિ, લાહોર, પંજાબ (પાકિસ્તાન) |
વંશજ | ખડકસિંહ ઇશરસિંહ શેરસિંહ તારાસિંહ કાશ્મીરાસિંહ પેશૌરાસિંહ મુલ્તાનાસિંહ મહારાજા દુલીપસિંહ |
પિતા | સરદાર મહાનસિંહ |
માતા | રાજ કૌર |
ધર્મ | શીખ |
આ ભારતીય ઇતિહાસ સંબંધિત લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article રણજીતસિંહ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.