પ્રાણવાયુ તત્ત્વ આવર્ત કોષ્ટકનો મહત્ત્વનો વાયુ છે.
પ્રાણવાયુનો પરમાણુ ક્રમાંક ૮ છે. પૃથ્વી પર તથા બ્રહ્માંડમાં મળી આવતો આ વાયુ આણ્વીક રીતે પૃથ્વી પર O2 સ્વરૂપમાં મળી આવે છે. સજીવોમાં શ્વસન ક્રિયાનો હેતુ દહન માટે ઑક્સિજન લેવાનો છે.
પ્રાણવાયુ હવામાં મળી આવતા બે મુખ્ય વાયુઓમાંથી એક છે. આ વાયુ મુખ્યત્વે વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન કરે છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article પ્રાણવાયુ (ઑક્સીજન), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.