અરવિંદ પંડ્યા (૨૧ માર્ચ ૧૯૨૩ - ૨૨ જુલાઈ ૧૯૮૦) ગુજરાતી ચલચિત્રોના જાણીતા અભિનેતા હતા.
તેઓ તેમની સંવાદ બોલવાની છટા માટે લોકપ્રિય હતા.
અરવિંદ પંડ્યા | |
---|---|
જન્મ | ૨૧ માર્ચ ૧૯૨૩ ભાદરણ |
મૃત્યુ | ૨૨ જુલાઇ ૧૯૮૦ |
વ્યવસાય | અભિનેતા |
તેમણે ૭૩ જેટલા ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. જેમાં જોગીદાસ ખુમાણ (૧૯૪૮, ૧૯૬૨, ૧૯૭૫), કાદુ મકરાણી, જીવણો જુગારી, અખંડ સૌભાગ્યવતી, રમત રમાડે રામ, મારે જાવું પેલે પાર, મજિયારાં હૈયાં, હસ્તમેળાપ, વિધિના લેખ, ઉપર ગગન વિશાળ, રાણકદેવી, વાલો નામોરી, શેણી વિજાણંદ, મેનાં ગુર્જરી, તાના રીરી, જાલમસંગ જાડેજા, જસમા ઓડણ, મોટા ઘરની વહુ, આપો જાદરો, પારકી થાપણ, માનવીની ભવાઈ નોંધપાત્ર હતા.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article અરવિંદ પંડ્યા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.