છિન્નપત્ર એ સુરેશ જોષી દ્વારા લીખિત ગુજરાતી નવાલકથા છે.
૧૯૬૫માં પ્રગટ થયેલ આ નવલકથા સુરેશ જોષીની પ્રયોગશીલ નવલકથા છે. આ નવલકથાને સુરેશ જોષીએ 'લખવા ધારેલી નવલકથાના મુસદ્દા' તરીકે ઓળખાવી હતી. આ નવલકથા માલા અને અજય નામના બે પાત્રોની આજુ-બાજુ આકાર પામે છે. આ નવલકથામા પીઠ ઝબકાર (ફ્લૅશબૅક) પદ્ધતિનો ઉપયોગ કરવામા આવ્યો છે. વિવેચક સુમન શાહે આ નવલકથાને 'પ્રેમનુંં મેટાફિજિક્સ' કહીને ઓળખાવી છે.
લેખક | સુરેશ જોષી |
---|---|
પૃષ્ઠ કલાકાર | ભૂપેન ખખ્ખર |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | નવાલકથા |
પ્રકાશક | પાશ્વ પ્રકાશન (ગુજરાતી આવૃત્તિ), મેકમિલન ઇન્ડિયા (અંગ્રેજી આવૃત્તિ) |
પ્રકાશન તારીખ | ૧૯૬૫ |
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ | ૧૯૯૮ |
માધ્યમ પ્રકાર | મુદ્રિત |
પાનાં | ૧૨૨ પાનાં (ગુજરાતી આવૃત્તિ) ૮૩ પાનાં (અંગ્રેજી આવૃત્તિ) |
ISBN | 978-0-333-93188-2 Eng. ed. |
OCLC | 41532391 |
દશાંશ વર્ગીકરણ | 891.473 |
LC વર્ગ | PK1859.J593 |
પછીનું પુસ્તક | મરણોત્તર (૧૯૭૩) |
મૂળ પુસ્તક | છિન્નપત્ર ઓનલાઇન |
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article છિન્નપત્ર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.