મહાત્મા ગાંધી અથવા ભારતના રાષ્ટ્ર પિતા તરીકે જાણીતા મોહનદાસ કરમચંદ ગાંધીએ ભારતના સ્વતંત્રતા આંદોલન દરમિયાન ૧૭ ઉપવાસ કર્યા હતા.
તેમના સૌથી લાંબા ઉપવાસ ૨૧ દિવસ સુધી ચાલ્યા હતા. ઉપવાસ એ અહિંસા (અહિંસા) તેમજ સત્યાગ્રહની ફિલસૂફીના ભાગરૂપે ગાંધીજી દ્વારા ઉપયોગમાં લેવાતું શસ્ત્ર હતું.
ક્રમ | તારીખ | સમયગાળો | સ્થળ | કારણ અને માગણીઓ | ઉપવાસની પ્રતિક્રિયાઓ | પરિણામ |
---|---|---|---|---|---|---|
૧ | ૧૯૧૩ (જુલાઈ ૧૩ – ૨૦) | ૭ દિવસ | ફિનિક્સ, દક્ષિણ આફ્રિકા | પ્રથમ શિક્ષા ઉપવાસ | ||
૨ | ૧૯૧૪ (એપ્રિલ) | ૧૪ દિવસ | દ્વિતીય શિક્ષા ઉપવાસ | |||
૩ | ૧૯૧૮ (માર્ચ ૧૫ – ૧૮) | ૩ દિવસ | અમદાવાદ | અમદાવાદમાં મિલ કામદારોને હડતાળ ના હિતમાં | ભારતમાં પ્રથમ ઉપવાસ | મિલના કામદારો મધ્યસ્થતા માટે સંમત થયા. |
૪ | ૧૯૧૯ (એપ્રિલ ૧૪ - ૧૬) | ૩ દિવસ | હિંસા વિરોધી પ્રથમ ઉપવાસ : નડિયાદ ખાતે ટ્રેનને પાટા પરથી ઉતરવાના પ્રયાસ સામે. | |||
5 | ૧૯૨૧ (નવેમ્બર ૧૯ - ૨૨) | ૪ દિવસ | દ્વિતીય હિંસા વિરોધી ઉપવાસ : પ્રિન્સ ઓફ વેલ્સના આગમન પ્રસંગે અરાજકતાવાદીઓની પ્રવૃત્તિઓ સામે. | |||
૬ | ૧૯૨૨ (ફેબ્રુઆરી ૨ - ૭) | ૫ દિવસ | બારડોલી | તૃતીય હિંસા વિરોધી ઉપવાસ: ચોરી ચૌરામાં થયેલી હિંસાના વિરોધમાં. | ||
૭ | ૧૯૨૪ (સપ્ટેમ્બર ૧૮ - ઓક્ટોબર ૮) | ૨૧ દિવસ | દિલ્હી | પ્રથમ હિંદુ-મુસ્લિમ એકતા ઉપવાસ. | અસહયોગ આંદોલન પછી હિંદુ - મુસલમાન એકતા માટે | કુરાન અને ગીતા વાંચી ઉપવાસનો અંત આણ્યો. |
૮ | ૧૯૨૫ (નવેમ્બર ૨૪ - ૩૦) | ૭ દિવસ | તૃતીય શિક્ષા ઉપવાસ. | |||
૯ | ૧૯૩૨ (સપ્ટેમ્બર ૨૦ - ૨૬) | ૬ દિવસ | પુના | અસ્પૃશ્યતા વિરોધી પ્રથમ ઉપવાસ : કોમી પુરસ્કાર અને દલિતો માટે અલગ અનામત બેઠકો | યરવાડા સેન્ટ્રલ જેલમાં ઉપવાસ. થોડા દિવસો પછી જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યારે ગાંધીએ પૂનામાં એક ખાનગી ઘરમાં ઉપવાસ ચાલુ રાખ્યા હતા, જેના પરિણામે તમામ રાષ્ટ્રીય નેતાઓ પૂણેમાં એકઠા થયા હતા. | બ્રિટિશ સરકારે કોમી પુરસ્કારની એ કલમો પાછી ખેંચી લીધી હતી જેનો ગાંધી વિરોધ કરી રહ્યા હતા. |
૧૦ | ૧૯૩૨ (ડીસેમ્બર ૩) | ૧ દીવસ | અસ્પૃશ્યતા વિરોધી ઉપવાસ : અપ્પાસાહેબ પટવર્ધન પ્રત્યે સહાનુભૂતિ | |||
૧૧ | ૧૯૩૩ (મે ૮ - ૨૯) | ૨૧ દિવસ | અસ્પૃશ્યતા વિરોધી ત્રીજો ઉપવાસ : દલિતોની સ્થિતિ સુધારવા માટે. | |||
૧૨ | ૧૯૩૩ (ઓગસ્ટ ૧૬ - ૨૩) | ૭ દિવસ | ચોથું અસ્પૃશ્યતા વિરોધી ઉપવાસ : વિશેષાધિકારો મેળવવા (જેલમાં હોય ત્યારે) જેથી તે હરિજનો વતી પોતાની લડાઈ ચાલુ રાખી શકે. | આરોગ્યના કારણોસર ૨૩ ઓગસ્ટ, ૧૯૩૩ના રોજ બિનશરતી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. | ||
૧૩ | ૧૯૩૪ (ઓગસ્ટ ૭ - ૧૪) | ૭ દિવસ | ચતુર્થ હિંસા વિરોધી ઉપવાસ : હિંસક યુવાન કોંગ્રેસમેન સામે | |||
૧૪ | ૧૯૩૯ (માર્ચ) | ૩ દિવસ | રાજકોટ | |||
૧૫ | ૧૯૪૩ (ફેબ્રુઆરી ૧૦ - માર્ચ ૩) | ૨૧ દિવસ | દિલ્હી | અંગ્રેજોના દ્વારા કોઈ પણ આરોપો વિના તેમની અટકાયતના વિરોધમાં. | ||
૧૬ | ૧૯૪૭ (સપ્ટેમ્બર ૧ - ૪) | ૪ દિવસ | દ્વિતીય હિંદુ-મુસ્લિમ એકતા ઉપવાસ | |||
૧૭ | ૧૯૪૮ (જાન્યુઆરી ૧૩ - ૧૮) | ૬ દિવસ | કોમી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ત્રીજા હિંદુ-મુસ્લિમ એકતા ઉપવાસ. ગાંધીજી કાશ્મીર યુદ્ધના ભયાનક સમાચાર વાંચી રહ્યા હતા અને સાથે સાથે ઉપવાસ કરી રહ્યા હતા, કારણ કે મુસ્લિમો દિલ્હીમાં સલામત રીતે રહી શકતા ન હતા. મૌલાના આઝાદને મળ્યા બાદ ગાંધીએ ઉપવાસ તોડવા માટે સાત શરતો મૂકી હતી. આ પ્રમાણે છે:
| સામાન્ય જીવનને પુનઃસ્થાપિત કરવા માટે રાજનેતાઓઓ અને કોમી અગ્રણીઓની સંયુક્ત બેઠક દ્વારા સહમતી સાધવાનો પ્રયાસ. નાથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી. | મોટી સંખ્યામાં મહત્વપૂર્ણ રાજકારણીઓ અને સાંપ્રદાયિક સંસ્થાઓના નેતાઓ શહેરમાં સામાન્ય જીવનને પુનઃસ્થાપિત કરવા માટેની સંયુક્ત યોજના માટે સંમત થયા હતા. |
કુલ ૧૩૯ દિવસ ઉપવાસ
This article uses material from the Wikipedia ગુજરાતી article મહાત્મા ગાંધીના ઉપવાસની સૂચિ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.