મૌલાના જલાલુદ્દીન મુહંમદ રૂમી (ફારસી: مولانا جلالالدین رومی; જન્મ: ૩૦ સેપ્ટેમ્બર ૧૨૦૭ - મૃત્યુ ૧૨૭૩) ફારસી સાહિત્યના લોકપ્રિય લેખક હતા, આની સાથે તેઓ સુન્ની મુસ્લિમ કવિ, કાયદાશાસ્ત્રી, ઇસ્લામી વિદ્વાન, ધર્મશાસ્ત્રી, અને સૂફી રહસ્યવાદી પણ હતા.
તેમને મસનવીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યા અને સૂફી પરંપરામાં નર્તક સાધુઓની પરંપરાની શરૂઆત કરી. રૂમી અફઘાનિસ્તાનના મૂળ નિવાસી હતા પણ મધ્ય તુર્કેસ્તાનના સલજુક દરબારમાં તેમને પોતાનું જીવન વિતાવ્યું અને ઘણી મહત્વપૂર્ણ રચનાઓ રચી. કોનીયા (તુર્કેસ્તાન)માં જ તેમનું અવસાન થયું અને ત્યારબાદ તેમની કબર એક મઝારનું રૂપમાં આવ્યું જ્યાં વાર્ષિક જશ્ન અગણિત વર્ષોથી થઈ રહ્યા છે. રૂમીનાં જીવનમાં શમ્સ તબરીઝીનું મહત્વપૂર્ણ સ્થાન છે જેમાંથી મળવા પછી તમની શાયરી મસ્તાના રંગથી ભરેલી થઈ હતી. તેમની રચનાઓના એક સંગ્રહ (દીવાન)ને દીવાન-એ-શમ્સ કહેવામાં આવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article રૂમી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.