ઍલ્કેમિસ્ટ ( પોર્ટુગીઝ:O Alquimista) એ એક નવલકથા છે.
તેના લેખક પોલો કોએલો(en:Paulo Coelho) છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ઇ. સ. ૧૯૮૮ના વર્ષમાં પ્રકાશીત કરવામાં આવી હતી. આ કથાની ગણના મોર્ડન ક્લાસિક તરીકે કરવામાં આવી છે. આ નવલકથા આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ પ્રમાણમાં વેચાણ થયેલ પુસ્તકોની યાદી (બેસ્ટસેલર)માં સ્થાન મેળવી જગતભરમાં પ્રખ્યાત થઇ ચુકી છે.
આ કથાનું મુખ્ય પાત્ર એક ભાવુક, નિર્દોષ ભરવાડ બાળ છે, જેનું નામ 'સાન્તિવાગો' છે. આ બાળ ભરવાડ પોતાના અંત:કરણના અવાજને ઓળખી તેને જીવનમાં અનુસરે છે અને અંતે તેણે વિચારેલાં સપનાંઓ સિદ્ધ થાય છે. આમ આ નવલકથા અંત:કરણના અવાજને મહત્વ આપતી પ્રેરણાદાયી સાહિત્યકૃતિ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ઍલ્કેમિસ્ટ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.