અમીરગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
અમીરગઢમાં પ્રખ્યાત આશ્રમશાળા બનાસ ગ્રામવિદ્યાપીઠ આવેલી છે.
અમીરગઢ | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 24°24′25″N 72°38′25″E / 24.406966°N 72.640248°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | અમીરગઢ |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૬,૨૦૧ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ-08 |
અમીરગઢ રેલ્વે સ્ટેશન અમદાવાદ-જયપુર પશ્ચિમ રેલ્વે માર્ગ પર આવેલું છે. તે પાલનપુરથી ૩૫ અને અમદાવાદથી ૧૬૮ કિમીના અંતરે આવેલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article અમીરગઢ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.