મહાવીર જન્મ કલ્યાણક (અથવા મહાવીર જયંતિ) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે.
આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. આ દિવસે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે જાહેર રજા હોય છે.
મહાવીર જન્મ કલ્યાણક | |
---|---|
વર્ધમાન મહાવીર, મદુરાઈ, તમિલનાડુ, ભારત. | |
અધિકૃત નામ | મહાવીર જયંતિ |
બીજું નામ | મહાવીર સ્વામીનો જન્મ દિવસ |
ઉજવવામાં આવે છે | જૈન ધર્મ |
પ્રકાર | ધાર્મિક, ભારત (જાહેર રજા) |
મહત્વ | મહાવીર સ્વામીનો જન્મ |
ઉજવણીઓ | દેરાસરમાં પૂજા |
ધાર્મિક ઉજવણીઓ | પ્રાર્થના, ધાર્મિક વિધીઓ |
તારીખ | ચૈત્ર સુદ તેરસ |
આવૃત્તિ | વાર્ષિક |
This article uses material from the Wikipedia ગુજરાતી article મહાવીર જન્મ કલ્યાણક, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.