This page is not available in other languages.
આ વિકિ પર "ચંદ્રગુપ્ત+મૌર્ય" પાનું બનાવો! તમારી શોધમાં મળેલ પરિણામો પણ જુઓ.
ચંદ્રગુપ્ત મૌર્ય, (શાસન: ઇ.સ. પૂર્વે ૩૨૧-૨૯૭ ) મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો. નંદ વંશના રાજા ધનાનંદના શાસનનો અંત કરી તેણે સમગ્ર ભારતને... |
મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. આ વંશે ભારતમાં ૧૩૭ વર્ષ સુધી રાજ્ય કર્યું. એની સ્થાપનાનું શ્રેય ચંદ્રગુપ્ત મૌર્ય અને એના મંત્રી કૌટિલ્યને... |
અપેલ ભારતીય ઇતીહાસનો સમય ખોટો હોવાનુ માનાય છે. મૌર્ય રાજવંશના ચંદ્રગુપ્ત અને ગુપ્ત રાજવંશ ચંદ્રગુપ્ત વચ્ચે અંગ્રેજ ઇતીસકારોએ ભુલ કરી છે.ભરતીય ઇતીહાસનો... |
બિન્દુસાર (શ્રેણી મૌર્ય રાજવંશ) બિંદુસાર મૌર્ય સામ્રાજ્યનો બીજા ક્રમાંકનો રાજા હતો. તે મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર અને મૌર્ય સામ્રાજ્યના સૌથી પ્રસિદ્ધ શાસક અશોકનો... |
દશરથ મૌર્ય એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૩૨–૨૨૪ નો રહ્યો. તે સમ્રાટ અશોકનો પ્રપૌત્ર હતો. દશરથના શાસન દરમિયાન મૌર્ય સામ્રાજ્યનો પ્રભાવ... |
બૃહદ્રથ મૌર્ય મૌર્ય સામ્રાજ્યનો છેલ્લો રાજા હતો. તેનું શાસન ઇસ પૂર્વે ૧૮૭ થી ૧૮૦ સુધી રહ્યું હતું. તેનો વધ તેના જ સેનાપતિ પુશ્યમિત્ર શૃંગ દ્વારા કરાયો... |
શતાધવાન (શ્રેણી મૌર્ય રાજવંશ) શતાવધાન એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૧૯૫–૧૮૭ નો રહ્યો.પુરાણો પ્રમાણે તે દેવવર્મનનો ઉત્તરાધિકારી બન્યો અને આઠ વર્ષ સુધી શાસન કર્યું... |
દેવવર્મન (શ્રેણી મૌર્ય રાજવંશ) દેવવર્મન એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૦૨-૧૯૫ નો રહ્યો. પુરાણો પ્રમાણે તે શાલીશુક્લાનો ઉત્તરાધિકારી બન્યો અને સાત વર્ષ સુધી શાસન... |
સંપ્રતિ (શ્રેણી મૌર્ય રાજવંશ) સંપ્રતિ મૌર્ય રાજવંશના શાસક હતા. તે મૌર્ય સમ્રાટ અશોકના પુત્ર કુણાલના પુત્ર હતા. મૌર્ય સામ્રાજ્યના સમ્રાટના રૂપમાં તે તેના પિતરાઈ ભાઈ દશરથ મૌર્યના ઉત્તરાધિકારી... |
અશોક (શ્રેણી મૌર્ય રાજવંશ) પૂર્વે ૨૬૮-૨૩૨) પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી... |
શાલીશુક્લા (શ્રેણી મૌર્ય રાજવંશ) શાલીશુક્લા એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેણે ઈ.સ.પૂ. ૨૧૫ થી ૨૦૨ સુધી શાસન કર્યું. તે સંપ્રતિ મૌર્યનો ઉત્તરાધિકારી બન્યો. યુગ પુરાણના એક ભાગ ગાર્ગી સંહિતામાં... |
ચાણક્ય અથવા કૌટિલ્ય (ઇ.સ.પૂર્વે ૩૭૧-૨૮૩) મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ... |
કેવળી ભદ્રબાહુ સ્વામી અને તેમના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય એ અહીં સાધના કરી હોવાનું મનાય છે. ચંદ્રગુપ્ત બસાડી, જે ચંદ્રગુપ્ત મૌર્યને સમર્પિત હતી, તેનું બાંધકામ... |
પુરાણ કાળમાં તેનો ઉલ્લેખ 'કલ્યાણપુરી' અથવા 'કલ્યાણનગર' તરીકે છે. મૌર્ય શાસક ચંદ્રગુપ્ત મૌર્ય રાજપાટ ત્યાગી, બેંગ્લોરની દક્ષીણ પશ્ચીમે આવેલા શ્રવણબેલગોડામાં... |
ઇતિહાસ છે. મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત જૂનાગઢના શરૂઆતના રાજાઓમાંના એક હતા. રાજા ચંદ્રગુપ્તે ઈ.સ.પૂ. 319 ઉપરકોટનો કિલ્લો બનાવ્યો હતો. ઉપરકોટ મૌર્ય સામ્રાજ્યનો... |
છે. રાજવંશાવલીઓને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે મેળવીને જોવામાં આવે તો ઇસ્વીસન ૧૯૦૦ પૂર્વેનો સમય નીકળે છે, કેટલાક વિદ્વાનો ચન્દ્રગુપ્ત મૌર્ય ૧૫૦૦ ઇસ્વીસન પૂર્વે... |
ભારતીય પરીપેક્ષમાં સુધારવા માંગતા. તેઓ સ્વરાજમાં વિશ્વાસ ધરાવતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્ય નામનું નાટક લખ્યું અને ત્યાર બાદ તેમણે શંકરાચાર્યની જીવન કથા પણ આલેખી... |
ભારતનો ઇતિહાસ (વિભાગ મૌર્ય કાળ) શક્તિશાળી અને રાજકીય રીતે મજબૂત સામ્રાજ્ય હતું. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)એ કરી હતી જેને અશોક ધ ગ્રેટે (Ashoka the Great)... |
સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે... |
હતું. ઈંડો-સિથિયન રાજાઓએ તેને પદભ્રષ્ટ કર્યો અને ત્યાર બાદ આ ક્ષેત્ર પર મૌર્ય અને શકોનું રાજ ચાલ્યું. ઈ.સ.ની પ્રથમ સદીમાં, આ ક્ષેત્ર પશ્ચિમી સત્રપો અને... |