This page is not available in other languages.
આ વિકિ પર "સોલંકી+વંશ" પાનું બનાવો! તમારી શોધમાં મળેલ પરિણામો પણ જુઓ.
સોલંકી વંશ અથવા ગુજરાતના ચાલુક્ય એક રાજપૂત વંશ હતો, જેણે ઉત્તર-પશ્ચિમી ભારતમાં ઈ.સ. ૯૪૦ થી ૧૨૪૪ દરમિયાન વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો પર શાસન... |
ચાલુક્ય કાળમાં જ થયો હતો. ગુજરાત પર પ્રભાવી રાજ્ય ચલાવનાર સોલંકી વંશ પણ ચાલુક્ય વંશનો એક શાખા વંશ હતો. Russel, Jesse; Cohn, Ronald (2013). Chalukya Dynasty... |
વપરાય છે. રાજસ્થાનનો ભીલ સમુદાય, તેમજ ગુર્જર સમુદાય પણ આ અટક વાપરે છે. સોલંકી વંશ સંદર્ભો Mann & Mann (1989), pp. 54, 81 harv error: no target: CITEREFMannMann1989... |
મૂળરાજ સોલંકી અથવા મૂળરાજ ૧લો (શાસનકાળ: ઈ.સ. ૯૪૧-૯૯૬) એ ભારતના સોલંકી વંશના સ્થાપક હતા. ગુજરાતના ચાલુક્ય અથવા સોલંકી તરીકે ઓળખાતા આ રાજવંશે હાલના ગુજરાતના... |
દુર્લભરાજ (શ્રેણી સોલંકી વંશ) અણહિલવાડપાટણની રાજધાનીથી હાલના ગુજરાતના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. તેઓ સોલંકી વંશ (ચાલુક્ય)ના સભ્ય હતા. દુર્લભરાજ ચાલુક્ય રાજા ચામુંડરાજના પુત્ર હતા. તેમના... |
ભીમદેવ સોલંકી અથવા ભીમદેવ પ્રથમ (ઈ. સ. ૧૦૨૨ થી ૧૦૬૩) સોલંકી વંશનો રાજા હતા જેમણે ભારતના હાલના ગુજરાતના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. તેમના શાસનકાળના... |
"વાઘેલા" વ્યાઘ્રપલ્લી ("વાઘની બોડ") નામના ગામના નામ પરથી આવ્યું છે. વાઘેલાઓ સોલંકી વંશ, જેણે ગુજરાતમાં ૧૦મી થી ૧૩મી સદી સુધી શાસન કર્યું, તેમની શાખા અને તેમના... |
ત્રિભુવનપાળ (શ્રેણી સોલંકી વંશ) (સંપાદક). Pilgrims, Patrons, and Place: Localizing Sanctity in Asian Religions. UBC. ISBN 978-0-7748-1039-5.CS1 maint: ref=harv (link) સોલંકી વંશ વાઘેલા વંશ... |
ઉદયમતી (શ્રેણી સોલંકી વંશ) રાણી ઉદયમતી ૧૧મી સદીના એક ભારતીય રાણી અને સોલંકી વંશના ભીમદેવ સોલંકી પહેલાનાં પત્ની હતાં. તેમણે પોતાના પતિ ભીમદેવની યાદમાં રાણકી વાવ બનાવી હતી, જે એક વિશ્વ... |
મૂળરાજ દ્વિતીય (શ્રેણી સોલંકી વંશ) મૂળરાજ (દ્વિતીય) અથવા બાળ મૂળરાજ રાજપૂતોના સોલંકી વંશના ભારતીય રાજા હતા. તેમણે વર્તમાન ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર રાજ કર્યું હતું. અણહિલવાડ પાટણ... |
કર્ણદેવ સોલંકી અથવા કર્ણદેવ પહેલો (ઈ.સ. ૧૦૬૪-૧૦૯૨) સોલંકી વંશના રાજા હતા. તે ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતીના પુત્ર હતા. તેમણે વર્તમાન ગુજરાત અને તેની આસપાસના... |
ચાવડા વંશ એ હિંદુ ક્ષત્રિય રાજવંશ હતો જેણે હાલના ઉત્તર ગુજરાતમાં ઇસ ૭૪૬થી ૯૪૨ સુધી શાસન કર્યું હતું. હાલનું પંચાસર સાતમી સદી દરમિયાન ચાવડા શાસક જય શિખરીની... |
અજયપાળ (શ્રેણી સોલંકી વંશ) જૈન સિદ્ધાંત પર તેમની ચર્ચાઓથી તેમના દરબારીઓને તેજસ્વી બનાવી દીધા હતા. સોલંકી વંશ Asoke Kumar Majumdar (1956). Chaulukyas of Gujarat. Bharatiya Vidya Bhavan... |
(વાળા) વંશ કન્નોજનો પ્રતિહાર વંશ શાકંભરી, નાડોલ અને જાલોરનો ચૌહાણ વંશ દિલ્હીનો તોમર વંશ મારવાડનો રાઠૌડ વંશ ગુજરાતનો સોલંકી વંશ ગુજરાતનો વાઘેલા વંશ ગુજરાતનો... |
કુમારપાળ (શ્રેણી સોલંકી વંશ) એક વિચિત્ર કથા સાથે કરવામાં આવ્યો છે. Kumarapala Rasa, written 1425 CE સોલંકી વંશ P. C. Roy (૧૯૮૦). The Coinage of Northern India. Abhinav Publications... |
વલ્લભરાજ (શ્રેણી સોલંકી વંશ) હતા જેમણે હાલના ગુજરાતના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. તેઓ ચાલુક્ય (સોલંકી) વંશના સભ્ય હતા. તેમણે એક વર્ષથી પણ ઓછા સમય સુધી શાસન કર્યું અને દુશ્મન... |
નાયકી દેવી (શ્રેણી સોલંકી વંશ) નાયકી દેવી સોલંકી વંશના મહારાણી હતા, જેમણે વર્ષ ૧૧૭૮માં મહોમ્મદ ઘોરીને પરાજીત કર્યો હતો. નાયકી દેવી કદંબ રાજ્ય (હાલનું ગોવા)ના મહામંડલેશ્વર, પર્માંડીના... |
ચામુંડરાજ (શ્રેણી સોલંકી વંશ) રાજધાની અણહિલવાડ પાટણથી રાજ કર્યું હતું. તેઓ ચૌલુક્ય (જેને ચાલુક્ય અથવા સોલંકી પણ કહેવામાં આવે છે) વંશના સભ્ય હતા. ચામુંડરાજ ચૌલુક્ય રાજા મુળરાજના પુત્ર... |
સિદ્ધરાજ જયસિંહ (શ્રેણી સોલંકી વંશ) જયસિંહ સોલંકી ચોથા અને સહુથી વિખ્યાત સોલંકી રાજવી હતાંં. તેમણે ઇ.સ. ૧૦૯૬થી ઇ.સ. ૧૧૪૩ સુધી ગુજરાત પર શાસન કર્યું. તેઓ ગુજરાતમાં પોતાના ઉપનામ 'સિદ્ધરાજ'થી... |
મુખ્ય શિલ્પકારના નામ પરથી આ નગરનું નામ પડ્યું હોવાનું જણાવવામાં આવે છે. સોલંકી વંશ દરમિયાન સમૃદ્ધ રહેલા આ શહેરનાં મંદિરોનો નાશ અલ્લાઉદ્દીન ખલજીના સેનાપતિ... |