This page is not available in other languages.
વિકિપીડિયા પર "અર્જુન" પાનું હાજર છે. અન્ય શોધ પરિણામો પણ જુઓ.
અર્જુન (સંસ્કૃત: अर्जुनः) એ મહાભારતના મહાનાયકમાંનો એક હતો. અર્જુનનો અર્થ ઉજ્જવળ, ચમકતું કે ચાંદી એવો થાય છે. તેની ગણના કર્ણ તથા એકલવ્યની જેમ સર્વશ્રેષ્ઠ... |
અભિમન્યુની માતા અને પરિક્ષિતની દાદી છે. તે વસુદેવ અને રોહિણીની પુત્રી છે. કૃષ્ણ, અર્જુન અને અભિમન્યુ સાથેના સંબંધોને કારણે સુભદ્રાને વીરા સોદરી (બહાદુર બહેન), વીર... |
બભ્રુવાહન અર્જુન અને મણિપુરની રાજકન્યા ચિત્રાંગદાનો પુત્ર હતો. બભ્રુવાહનને તેમના નાના (માતાના પિતા)એ દત્તક લઇ ઉછેર્યો હતો અને ગાદીવારસ બનાવેલ હતો. જ્યારે... |
અલ્લૂ અર્જુન (તેલુગુ: అల్లు అర్జున్) એ એક ભારતીય અભિનેતા છે, તેઓ મુખ્યત્વે તેલુગુ સિનેમામાં કામ કરે છે. અલ્લૂ અર્જુન નિર્માતા અલ્લૂ અરવિંદનો દિકરો છે,... |
થઇ તેણે અર્જુન સાથે યુદ્ધ કર્યું હતું. યુદ્ધ દરમિયાન તેણે અર્જુન પર વૈષ્ણવાસ્ત્ર નામના આયુધનો પ્રયોગ કર્યો હતો પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન ની રક્ષા... |
પ્રમાણે રાજા વિરાટની પુત્રી હતી અને તેના લગ્ન અર્જુન ના પુત્ર અભિમન્યુ સાથે થયા હતા. અજ્ઞાતવાસ દરમિયાન અર્જુન ઉત્તરાને નૃત્ય શીખવતો અને આ દરમિયાન તે ઉત્તરાથી... |
(સંસ્કૃત: उलूपी) ના પ્રેમલગ્ન અર્જુન સાથે થયા હતા. હિંદુ મહાકાવ્ય મહાભારત અનુસાર ઉલૂપી અર્જુનની એક પત્ની હતી. જ્યારે અર્જુન મણિપુર ગયો હતો ત્યારે નાગ રાજકુમારી... |
તરીકે આલેખી છે. એક દિવસ અર્જુન જ્યારે વનમાં મૃગીયા કરી રહ્યો હોય છે ત્યારે તે અર્જુનના પરાક્રમ તથા રુપથી મોહિત થઇ જાય છે. આ તરફ અર્જુન પણ તેના યુદ્ધ કૌશલ થી... |
યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે અર્જુન દિગ્વિજ્ય માટે સિંધુ પ્રદેશ પહોચ્યો. આ સમયગાળામાં સુરથના પુત્રએ અર્જુન સાથે યુદ્ધ કર્યુ પરંતુ જ્યારે અર્જુનને... |
ઇરવન(સંસ્કૃત: इरवन) અર્જુન તથા મણિપુરની નાગ રાજકુમારી ઉલૂપીનો પુત્ર હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં તે પાંડવોના પક્ષથી લડ્યો હતો અને અઢારમા દિવસે રાક્ષસ અલુંમવુશના... |
તથા કૌરવોના ગુરુ અને નિપુણ યોદ્ધા હતા. તેઓ અગ્ની દેવનો અર્ધ અવતાર હતાં. અર્જુન તેમનો પ્રિય વિદ્યાર્થી હતો. પોતાના પુત્ર અશ્વત્થામા પછી તે સૌથી વધુ અર્જુનને... |
માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે. ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ... |
માંગે છે. શિવજી કહે છે કે તે અશક્ય છે, પણ તેને એવું વરદાન આપે છે જે થકી તે અર્જુન (જે શ્રી કૃષ્ણ દ્વારા સંરક્ષિત હતો) સિવાયના અન્ય પાંડવોને એક દિવસ સુધી રોકી... |
નામથી પણ ઓળખવામાં આવે છે. સાત્યકિ એ કૃષ્ણ ભક્ત અને અર્જુનનો મિત્ર છે જેણે અર્જુન સાથે જ દ્રોણ પાસે યુદ્ધ કૌશલ શીખ્યું હતું. તે વૃષ્ણી કુળમાં શીણીના પરિવારમં... |
વડનગરમાં આવેલા રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાં અજપાલ કુંડ (ગૌરી કુંડ) (N-GJ-154), અર્જુન બારી દરવાજો (N-GJ-155) અને કિર્તી તોરણ (N-GJ-156) નો સમાવેશ થાય છે. અન્ય... |
કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્રો હતાં, (૧) યુધિષ્ઠિર (૨) ભીમ (૩) અર્જુન (૪) નકુળ અને (૫) સહદેવ. આ પાંચે ભાઈઓ પાંડવો તરીકે ઓળખાય છે અને જ્યારે તેમાંથી... |
નામ સુદેક્ષણા હતું. તેમને એક પુત્રી હતી જેનું નામ ઉત્તરા હતું અને તેણે અર્જુન પાસેથી નૃત્ય વિદ્યા શીખી હતી અને ત્યાર બાદ તેના વિવાહ અભિમન્યુ સાથે કરવામા... |
અર્જુન તથા સુભદ્રા (કૃષ્ણની બહેન)નો પુત્ર અભિમન્યુ (સંસ્કૃત: अभिमन्युः) (શબ્દાર્થ: "આત્યન્તિક ક્રોધ") એ મહાભારતનાં મહાનાયકો પૈકિનો એક કરુણન્તિક નાયક હતો... |
દુધી, ગોલર, કાંજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન સાદડ, જાંબુ અને બેહડા એ અહીયા સામાન્ય પણે જોવા મળતી વનસ્પતિ છે. અર્જુન સાદડ ખેર વિદેશી બાવળ જાંબુ દિપડો રીંછ... |
નાટ્યકલાકાર. ૧૯૭૦ – નેશ વાડિયા (Ness Wadia), ભારતીય ઉદ્યોગપતિ. ૧૬૦૬ – ગુરુ અર્જુન દેવ, પાંચમા શીખ ધર્મગુરુ. (જ. ૧૫૬૩) ૧૯૮૧ – ઝીયા ઉર રહેમાન (Ziaur Rahman)... |