This page is not available in other languages.
આ વિકિ પર "મરાઠા+સામ્રાજ્ય" પાનું બનાવો! તમારી શોધમાં મળેલ પરિણામો પણ જુઓ.
મરાઠા સામ્રાજ્ય અથવા મરાઠા મહાસંઘ એ દક્ષિણ એશિયામાં એક સામ્રાજ્યવાદી શક્તિ હતી, આ ૧૬૭૪થી ૧૮૧૮ દરમ્યાન અસ્તિત્વમાં રહી. શિવાજીએ મરાઠા સામ્રાજ્યનો પાયો ૧૬૭૪માં... |
બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ એ ભારતમાં અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠા સામ્રાજ્ય વચ્ચે લડાયેલ બીજું યુદ્ધ હતું. પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ... |
પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ એ અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠા સામ્રાજ્ય વચ્ચે લડાયેલ ત્રણ યુદ્ધોમાંનું પ્રથમ યુદ્ધ હતું. યુદ્ધની શરુઆત સુરતની સંધિ વડે... |
યેસુબાઈ મરાઠા છત્રપતિ સંભાજીની બીજા પત્ની હતા. તેણી છત્રપતિ શિવાજીની સેવાઓમાં રહેલા એક મરાઠા સરદાર (મુખિયા) પિલાજીરાવ શિકરેની પુત્રી હતી. જ્યારે રાયગડના... |
બાળાજી વિશ્વનાથ (શ્રેણી મરાઠા સામ્રાજ્ય) કરી અને રાજ્ય પર પકડ મજબૂત બનાવી હતી. તેના પહેલાં માંહેમાંહેના યુદ્ધ અને ઔરંગઝેબને આધીન મોગલોના હુમલાને કારણે મરાઠા સામ્રાજ્ય નબળી સ્થિતિ બની ગઈ હતી.... |
ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ (૧૮૧૭-૧૮૧૮) મરાઠા સામ્રાજ્ય અને અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે લડાયેલ આખરી અને નિર્ણાયક યુદ્ધ હતું. યુદ્ધના અંતે મોટાભાગનું... |
ગાયકવાડ રાજવંશ (શ્રેણી મરાઠા સામ્રાજ્ય) મરાઠા સામ્રાજ્યના કેન્દ્રમાં રહેલ પેશ્વા શાસક નબળા પડ્યા. આ પરિસ્થિતિનો લાભ લઈને અનેક મરાઠા રાજવંશો જે અગાઉ સૂબા હતા તેઓએ પોતાના સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપ્યાં... |
સદીમાં કચ્છપઘટ, ૧૩મી સદીમાં તોમાર અને પછી મુઘલ શાસન પછી ઇ.સ. ૧૭૫૪માં તે મરાઠા સામ્રાજ્ય હેઠળ અને ૧૮મી સદીમાં સિંધિયા શાસન હેઠળ આવ્યું. Lonely Planet. "History... |
સદીમાં મરાઠા સામ્રાજ્યના મુત્સદ્દી સેનાની મહાદજી શિંદેની સ્મૃતિમાં બંધાવવામાં આવેલ છે. પાણિપતના ત્રીજા યુદ્ધ પછી મહાદજી શિંદેએ મરાઠા સામ્રાજ્ય ફરી ઊભું... |
જાણીતો છે. 1707માં મજબૂત બનતા જતા હિંદુ મરાઠા સામ્રાજ્ય દ્વારા સમ્રાટ ઔરંગઝેબની હાર અને મોત થતાંં આ સામ્રાજ્ય પડી ભાંગ્યું હતું, અલબત્ત આ રાજવંશ વધુ 150... |
આ વ્યવસ્થાના સત્તાવાર દસ્તાવેજો પણ જાળવવામાં આવેલ છે. પરિણામે આસામનો ઐતિહાસિક અભ્યાસ મોટા પ્રમાણમાં મદદરૂપ થાય છે. મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય... |
બન્યા, ત્યારે ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા, જેમણે પેશ્વા શાસન દરમિયાન મરાઠા સામ્રાજ્ય માટે વ્યવસ્થાપન અને નાણાના મહત્ત્વપૂર્ણ વિભાગ પોતાની પાસે રાખ્યા હતા... |
શિવાજી (શ્રેણી મરાઠા સામ્રાજ્ય) છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનાં વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઇ,દાદા કોડદેવ અને ગુરુ સમર્થ રામદાસ નો અગત્ય... |
૧૫૭૭ – નુર જહાં, મુઘલ સામ્રાજ્ઞી (અ. ૧૬૪૫) ૧૭૨૫ – અહિલ્યાબાઈ હોલકર, મરાઠા સામ્રાજ્ય હેઠળના માલવા રાજ્યના મહારાણી (અ. ૧૭૯૫) ૧૮૧૯ – વૉલ્ટ વ્હિટમન, અમેરિકન... |
પેશવા (શ્રેણી મરાઠા સામ્રાજ્ય) મરાઠા સામ્રાજ્યના પ્રધાનમંત્રીઓને પેશવા (મરાઠી: पेशवे ) કહેવામાં આવતા હતા. પેશવા રાજાના સલાહકાર પરિષદ અષ્ટપ્રધાન પૈકી પ્રમુખ (મુખ્ય) ગણાતા હતા. રાજા પછીનું... |
બાળાજી બાજીરાવ (શ્રેણી મરાઠા સામ્રાજ્ય) બાલાજીરાવ ભટ (૮ ડિસેમ્બર ૧૭૨૦ - ૨૩ જૂન ૧૭૬૧), જેઓ નાના સાહેબ તરીકે જાણીતા છે, મરાઠા સામ્રાજ્યના ૮મા પેશ્વા હતા. તેમના પિતા બાજીરાવ પ્રથમના મૃત્યુ પછી ૧૭૪૦માં... |
અસાયેની લડાઈ (શ્રેણી મરાઠા સામ્રાજ્ય) 236°N 75.887°E / 20.236; 75.887 અસાયેની લડાઈ એ બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ દરમિયાન મરાઠા સામ્રાજ્ય અને અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે લડાયેલ મોટી લડાઈ હતી... |
પાણીપતની ત્રીજી લડાઈ (શ્રેણી મરાઠા સામ્રાજ્ય) સુબેદાર તીમુર શાહ દુર્રાનીને ભગાડી મૂક્યો હતો. આ મરાઠા વિસ્તરણનો સૌથી ટોચનો સમય હતો જેમાં મરાઠા સામ્રાજ્ય ઉત્તરમાં સિંધુ નદી અને હિમાલય પર્વતમાળા અને દક્ષિણમાં... |
પોર્ટુગીઝો દ્વારા બાંધવામાં આવ્યો હતો અને ફેબ્રુઆરી ૧૭૩૯માં તેમણે તે મરાઠા સામ્રાજ્ય સામેના યુદ્ધમાં ગુમાવ્યો હતો. તે સુરક્ષિત અને મુશ્કેલીથી પહોંચી શકાય... |
ખાનદેશ જિલ્લો (શ્રેણી મરાઠા સામ્રાજ્ય) સમયમાં ખાનદેશ, મરાઠા સંઘનો ભાગ હતું અને તેનું શાસન મરાઠા પેશવાઓ હસ્તક હતું. આ જિલ્લો વર્ષ ૧૮૧૮ના સમયમાં બ્રિટિશ ભારતના ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધના પરિણામ... |