This page is not available in other languages.
આ વિકિ પર "ભારતના+વડાપ્રધાન" પાનું બનાવો! તમારી શોધમાં મળેલ પરિણામો પણ જુઓ.
મોદી ભારતના વડા પ્રધાન બન્યા, જે એક જ પક્ષની બહુમતી ધરાવતી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર છે. ઓગસ્ટ ૨૦૨૦માં નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ રહેનારા... |
મનમોહન સિંહ (શ્રેણી ભારતના વડાપ્રધાન) ડૉ. મનમોહન સિંહ (પંજાબી: ਮਨਮੋਹਨ ਸਿੰਘ) ભારતના ૧૪મા વડાપ્રધાન હતા. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી... |
વડાપ્રધાન અથવા પ્રધાનમંત્રી એક એવા રાજનેતા હોય છે, જેઓ સરકારની કાર્યકારી શાખાઓનું સંચાલન કરતા હોય છે. સામાન્યતઃ, વડાપ્રધાન પોતાના દેશની સંસદના સદસ્ય હોય... |
રાજકારણી અને ભારતના પાંચમા વડાપ્રધાન (અ. ૧૯૮૭) ૧૯૩૩ - મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ ૨૦૦૪ – પી.વી. નરસિંહ રાવ, ભારતના નવમા વડાપ્રધાન (જ. ૧૯૨૧) બી... |
મોરારજી દેસાઈ (શ્રેણી ભારતના વડાપ્રધાન) જેવાંકે, મુંબઇ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, નાણા પ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, મોરારજી દેસાઇ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો... |
પી.વી. નરસિંહ રાવ (શ્રેણી ભારતના વડાપ્રધાન) - ૨૩ ડિસેમ્બર ૨૦૦૪) જેઓ પી.વી. નરસિંહ રાવ તરીકે વધુ જાણીતા હતા, ભારતના ૯મા વડાપ્રધાન હતા. 'લાઈસન્સ રાજ'નો અંત અને ભારતીય અર્થવ્યવસ્થામાં ઉદારીકરણની શરૂઆત... |
અટલ બિહારી વાજપેયી (શ્રેણી ભારતના વડાપ્રધાન) વાજપેયી (૨૫ ડિસેમ્બર ૧૯૨૪ - ૧૬ ઓગસ્ટ ૨૦૧૮) ભારતના રાજનેતા અને કવિ હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ... |
સ્ટેશન' નામનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર બન્યું. ૧૯૯૧ – ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની મદ્રાસ નજીક 'શ્રી પેરામ્બદુર'માં, મહિલા આત્મઘાતી... |
રાજીવ ગાંધી (શ્રેણી ભારતના વડાપ્રધાન) ૧૯૮૪થી ૧૯૮૯ સુધી ભારતના છઠ્ઠા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના માતા, વડા પ્રધાન ઈન્દિરા ગાંધી, ૪૦ વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા. ગાંધી... |
ઇન્દ્ર કુમાર ગુજરાલ (શ્રેણી ભારતના વડાપ્રધાન) ડિસેમ્બર, ૧૯૧૯ના દિવસે જન્મેલા ઈન્દ્ર કુમાર ગુજરાલ ભારતીય ગણરાજ્યના ૧૩મા વડાપ્રધાન મંત્રી હતા. ઝેલમ નગર કે જે અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાં જન્મેલા... |
ઈન્દિરા ગાંધી (શ્રેણી ભારતના વડાપ્રધાન) દેશનાં ૩જા અને પ્રથમ મહિલા વડાપ્રધાન છે. વર્ષ ૧૯૬૬થી ૧૯૭૭ અને ૧૯૮૦ થી ૧૯૮૪ (તેમની હત્યા સુધી) સુધી ૧૫ વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઈન્દિરા... |
જવાહરલાલ નેહરુ (શ્રેણી ભારતના વડાપ્રધાન) જવાહરલાલ નહેરુ (૧૪ નવેમ્બર ૧૮૮૯ - ૨૭ મે ૧૯૬૪) ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, વડા પ્રધાન તરીકે તેઓએ ૧૯૪૭થી ૧૯૬૪ સુધી... |
અલી ઝીણા, પાકિસ્તાન દેશના સ્થાપક. ૧૯૨૪ – અટલ બિહારી વાજપેયી, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન. ૧૯૨૭ – પંડિત રામ નારાયણ, સારંગીવાદક. ૧૯૪૯ – નવાઝ શરીફ, પાકિસ્તાની... |
ગુલઝારીલાલ નંદા (શ્રેણી ભારતના વિદેશમંત્રીઓ) હતો. તેઓ ઈ. સ. ૧૯૬૪ના વર્ષમાં ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અવસાન પછી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસ પક્ષ પ્રતિ સમર્પિત એવા ગુલઝારીલાલ... |
દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૩ દિવસ બાકી રહે છે. ૨૦૧૬ - ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹૫૦૦ અને ₹૧૦૦૦ ચલણની નાણાં પર પ્રતિબંધ (નોટબંધી) જાહેર... |
ચંદ્રશેખર (શ્રેણી ભારતના વડાપ્રધાન) ચંદ્રશેખર સિંહ (૧૭ એપ્રિલ ૧૯૨૭ - ૮ જુલાઈ ૨૦૦૭) ભારતના આઠમા વડાપ્રધાન હતા. તેમનો જન્મ ૧૯૨૭માં પૂર્વ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં ઇબ્રાહિમપટ્ટી ખાતે એક... |
પછી વર્ષ પુરું થવામાં ૩૦૬ દિવસ બાકી રહે છે. ૧૮૯૬ – મોરારજી દેસાઈ, ભારતના છઠ્ઠા વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની. (અ. ૧૯૯૫) ૧૯૫૨ – અશોક દવે, ગુજરાતી હાસ્યલેખક... |
૧૯૩૯) ૧૮૬૯ – મોહનદાસ કરમચંદ ગાંધી, ભારતના રાષ્ટ્રપિતા (અ. ૧૯૪૮) ૧૯૦૪ – લાલ બહાદુર શાસ્ત્રી, ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન (અ. ૧૯૬૬) ૧૯૭૯ – હંગપન દાદા, ભારતીય... |
રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ... |
લાલ બહાદુર શાસ્ત્રી (શ્રેણી ભારતના વડાપ્રધાન) આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ ૧૯૬૬માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના વડાપ્રધાન ગુજરાતી વિશ્વકોશમાં લાલ બહાદુર શાસ્ત્રી.... |