This page is not available in other languages.
આ વિકિ પર "જાન્યુઆરી+૨૭+જન્મ" પાનું બનાવો! તમારી શોધમાં મળેલ પરિણામો પણ જુઓ.
૨૭ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૮ દિવસ બાકી રહે છે. ૧૮૮૦ – થોમસ... |
સામાજિક મુદ્દાઓ પરના તેમના ભાષણો માટે તેઓ જાણીતા છે. રત્નસુંદરસૂરિનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગુજરાતના પાલીતાણા નજીક આવેલા દેપલા ગામમાં થયો હતો. તેમની... |
ધીરુભાઈ ઠાકર (શ્રેણી ૧૯૧૮માં જન્મ) ઠાકર (ઉપનામ: સવ્યસાચી) (૨૭ જૂન ૧૯૧૮ – ૨૨ જાન્યુઆરી ૨૦૧૪) ગુજરાતી ભાષાના સંશોધક, વિવેચક, સંપાદક અને ચરિત્રકાર હતા. તેમનો જન્મ ૨૭ જૂન ૧૯૧૮ના રોજ જૂનાગઢ જિલ્લાના... |
જોગિન્દર જસવંત સિંઘ (શ્રેણી ૧૯૪૫માં જન્મ) જોગિન્દર જસવંત સિંઘ (જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૫) ભારતના ૨૨મા મુખ્ય સેનાઅધ્યક્ષ હતા. તેમની નિમણૂંક ૨૭ નવેમ્બર, ૨૦૦૪ ના રોજ થઈ અને ૩૧ જાન્યુઆરી ૨૦૦૫એ તેમના પૂર્વગામી... |
જિનવિજયજી (જન્મ ૨૭ જાન્યુઆરી ૧૮૮૮, ઉદેપુર-મેવાડ જિલ્લાનું હેલી ગામ; અવસાન ૩ જૂન ૧૯૭૬) : પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક... |
ભક્તિસિદ્ધાંત સરસ્વતી (૬ ફેબ્રુઆરી ૧૮૭૪ – ૩ જાન્યુઆરી ૧૯૩૭)નો જન્મ જગન્નાથપુરી, ઓરિસ્સા, ભારતમાં થયો હતો. તેમના પિતા ભક્તિવિનોદ ઠાકુર હતા. બાળપણમાં તેમનુ... |
નવનીત મદ્રાસી (શ્રેણી ૧૯૧૯માં જન્મ) નવનીત મદ્રાસી (૨૭ જાન્યુઆરી ૧૯૧૯ - ૧૭ મે ૨૦૦૬) સ્વાતંત્ર્ય સેનાની અને લેખક હતા. તેમનો જન્મ મદ્રાસ (હાલનું ચેન્નાઈ)માં થયો હતો. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન... |
વિદ્યા બાલન (શ્રેણી ૧૯૭૮માં જન્મ) વિદ્યા બાલન (જન્મ : ૧ જાન્યુઆરી ૧૯૭૮) ભારતીય ફિલ્મોમાં કાર્ય કરતી અભિનેત્રી છે. પહેલાં તમિલ ચલચિત્રોમાં અને ત્યારબાદ હિન્દી તેમ જ બંગાળી ચલચિત્રોમાં પોતાનો... |
મહેતા (૩ જૂન ૧૮૮૩ – ૨૭ જાન્યુઆરી ૧૯૪૦) ગુજરાતી લેખક અને નાટ્યકાર હતા. તેઓ ગુજરાતી લેખક નંદશંકર મહેતાના પુત્ર હતા. વિનાયક મહેતાનો જન્મ ૩ જૂન ૧૮૮૩ના રોજ સુરતમાં... |
અસ્મા જહાંગીર (શ્રેણી ૧૯૫૨માં જન્મ) અસ્મા જીલાની જહાંગીર (ઉર્દૂ: عاصمہ جہانگیر, ૨૭ જાન્યુઆરી ૧૯૫૨ - ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮) પાકિસ્તાનના માનવ અધિકાર વકીલ અને સામાજિક ચળવળકાર હતા. તેઓ પાકિસ્તાનના... |
ભોળાનાથ દિવેટિયા (૩ સપ્ટેમ્બર ૧૮૫૯ - ૧૪ જાન્યુઆરી ૧૯૩૭) ગુજરાતી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી હતા. તેમનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૮૫૯ના રોજ ભારત દેશના ગુજરાત... |
કૃષ્ણપાલ સિંઘ (શ્રેણી ૧૯૨૨માં જન્મ) કૃષ્ણ પાલ સિંઘ (જાન્યુઆરી ૧૦, ૧૯૨૨ – સપ્ટેમ્બર ૨૭, ૧૯૯૯) એક ભારતીય રાજકારણી હતા. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૦માં થઈ હતી અને તેનો અંત વર્ષ... |
ચંદ્રશેખર આઝાદ (શ્રેણી ૧૯૦૬માં જન્મ) ચંદ્રશેખર આઝાદ (૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧) એ ભારતીય ક્રાંતિકારી હતા. ૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં... |
માણી માધવ ચાક્યાર (શ્રેણી ૧૮૯૯માં જન્મ) माणि माधव चाक्यार) (મલયાલમ: മാണി മാധവചാക്യാർ) (જન્મ: પંદરમી ફેબ્રુઆરી, ૧૮૯૯ - અવસાન : ચૌદમી જાન્યુઆરી, ૧૯૯૦) કેરળ રાજ્યની પ્રાચીન સંસ્કૃત નાટક પરંપરા... |
બાના સિંઘ (શ્રેણી ૧૯૪૯માં જન્મ) તે શિખરને તેમના માનમાં બાના ટોપ નામ આપવામાં આવ્યું છે. બાના સિંઘનો જન્મ ૬ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ જમ્મુ અને કાશ્મીરના કાદયાલ ખાતે એક શીખ પરિવારમાં થયો હતો... |
જ્યોતિ પ્રકાશ નિરાલા (શ્રેણી ૧૯૮૬માં જન્મ) મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૧૮. "Death in J&K, grief in Rohtas". The Telegraph (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-01-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૧૮. "3... |
હરિવંશરાય બચ્ચન (શ્રેણી ૧૯૦૭માં જન્મ) હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન (૨૭ નવેમ્બર ૧૯૦૭ – ૧૮ જાન્યુઆરી ૨૦૦૩) હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય... |
બાબુભાઈ જશભાઈ પટેલ (શ્રેણી ૧૯૧૧માં જન્મ) India. ૦૧ જાન્યુઆરી ૨૦૦૨. મૂળ માંથી 2012-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-04. Check date values in: |date= (મદદ) [૧] સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક... |
પૃષ્ઠ ૩. ગુજરાત સમાચાર (૨૭ ડીસેમ્બર ૨૦૧૫). "૨૭ ડીસેમ્બર ૨૦૧૫નાં ગુજરાત સમાચારમાં છપાયેલા સમાચાર". ગુજરાત સમાચાર. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૫. Check date... |
રમેશ પારેખ (શ્રેણી ૧૯૪૦માં જન્મ) વાર્તાઓ અને ગુજરાતી બાળ સાહિત્યનું પણ સર્જન કર્યું હતું. રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં મોહનલાલ અને નર્મદાબેનને... |