This page is not available in other languages.
વિકિપીડિયા પર "ખંડકાવ્ય" પાનું હાજર છે. અન્ય શોધ પરિણામો પણ જુઓ.
ખંડકાવ્ય એ કાવ્યનો એક પ્રકાર છે. આ કાવ્ય પ્રકાર સંસ્કૃત સાહિત્ય પરથી ઉતરી આવ્યો છે. આ પ્રકાર જીવનની કોઈ એક ખાસ ઘટના કે ખંડને આવરી લે છે. ખંડકાવ્યમાં માનવજીવનના... |
છંદમાં રચાયેલ "ચક્રવાત મિથુન" કાવ્ય મંદાક્રાન્તા છંદમાં રચાયેલ કવિ કાન્તના ખંડકાવ્ય "ચક્રવાત મિથુન"ની પંક્તિઓ શિરિષ પંચાલના અવાજમાં. આ ફાઇલ ચલાવવામાં મુશ્કેલી... |
કવિ કાન્ત વડે જાણીતા છે, ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર હતા. તેઓ ખંડકાવ્ય કવિતા પ્રકારના રચયિતા હતા. તેમનું પુસ્તક પૂર્વાલાપ (૧૯૨૩) ગુજરાતી કવિતામાં... |
વસંત વિજય એ એક ખંડકાવ્ય છે. ભારતીય કવિ મણિશંકર રત્નજીભટ્ટ 'કાન્ત' (૧૮૬૭-૧૯૨૩) દ્વારા તેની રચના કરવામાં આવી હતી. વસંત વિજય ભારતીય પૌરાણિક મહાકાવ્ય મહાભારતમાં... |
દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ , બાહુક (નળાખ્યાન આધારિત ખંડકાવ્ય), અફવા, ઈનાયત, પર્વતને નામે પથ્થર નાટક - ડાયલનાં પંખી ( પદ્યમાં એબ્સર્ડ... |
કાવ્ય જૂની ગુજરાતી ભાષાની નોંધપાત્ર કૃતિ ગણાય છે. કેશવ હ. ધ્રુવે આ કાવ્યને ખંડકાવ્ય કહ્યું છે. આ કાવ્ય બ્રાહ્મણ કવિ શ્રીધર વ્યાસ દ્વારા રચવામાં આવ્યું છે.... |
સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં... |
(૧૯૧૨) નૂપુરઝંકાર (૧૯૧૪) સ્મરણસંહિતા (૧૯૧૫) બુદ્ધચરિત (૧૯૩૪), ચિત્રવિલોપન (ખંડકાવ્ય) મનોમુકુર (ચાર ભાગો) (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮) અભિનયકલા (૧૯૩૦) કવિતાવિચાર... |
રચના એમના સહકર્તૃત્વની નીપજ છે. ‘સંચિત્ નાં કાવ્યો’ (૧૯૩૮)માં ભજન, ગઝલ, ખંડકાવ્ય પ્રકારનાં કાવ્યો છે, જેમાં ઈશ્વરભક્તિ, પ્રણય અને દેશભક્તિ મુખ્ય ભાવ છે... |
લઘુકાવ્યો અને ગઝલો જેવા આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્યપ્રકારમાં વહી છે. સંસ્કૃતવૃતબદ્ધ કવિતામાં, બોલાતી ગુજરાતી... |
સાહિત્ય સભા દ્વારા પ્રકાશિત થયું હતું. આ સંગ્રહમાં 'ક્લાન્ત કવિ' નામના ખંડકાવ્ય ઉપરાંત કવિની પ્રસ્તાવના સમેત 'સૌંદર્યલહરી', 'હરિપ્રેમ પંચદશી'નાં ૨૧ પૂર્ણ... |
ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંની કવિતા મુક્તક, સૉનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ સ્વરૂપે વહે છે. સંસ્કૃતવૃત્તો જેટલું જ કૌશલ ગેયરચનાઓ... |
સ્વરૂપોનો પરીચય કરાવ્યો. આત્મકથા, નવલકથા, ટૂંકી વાર્તા, સોનેટ, લલિત નિબંધ અને ખંડકાવ્ય ૧૯૮૩ થી ૧૯૮૭ દરમ્યાન પ્રકાશિત થયા. તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓનું સંપાદન... |
માનવજીવનના નિરૂપણના સિદ્ધાંતને ઉત્તમ ઠેરવી તેને આધારે તેઓ કાવ્યના મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય એ ત્રણ પ્રકારોને તર્કસંગત ઠેરવે છે : જેનું કાવ્યવસ્તુ અનુશ્રુતિજન્ય... |
'પ્રેમનો દિવસ'ના સૉનેટો અને કાન્ત ના ઉર્મિકાવ્યો તેમજ કાન્તનું જાણિતું ખંડકાવ્ય 'વસન્તોત્સવ', નરસિંહરાવ દિવેટિયા અને ગોવર્ધનરામ ત્રિપાઠી વચ્ચે ચાલેલી જોડણીવિષયક... |
‘સંવેદના’ (૧૯૪૨)માં મુખ્યત્વે વિષાદના ભાવનું નિરૂપણ કરતી રચનાઓ સૉનેટ, ખંડકાવ્ય, ગીતકાવ્ય અને છાંદસ કાવ્યના સ્વરૂપે મળે છે. ‘મોભનાં પાણી’ (૧૯૪૭) બે સ્ત્રીપાત્રો... |
બાહુક એ ગુજરાતી સાહિત્યકાર ચિનુ મોદી રચિત એક દીર્ઘ ખંડકાવ્ય કાવ્ય છે. આ કાવ્ય છાંદસ અને અછાંદસ એમ બંને પ્રકારની કડીઓનું બનેલું છે. આ કાવ્ય મહાભારતના પાત્ર... |
રીગેઇનેડ્માં થાય છે. પેરેડાઇઝ લોસ્ટની તુલનામાં, તે ચાર ખંડ ધરાવતું નાનું ખંડકાવ્ય છે. ધર્મના તત્ત્વજ્ઞાનની આલોચના સાથે આ ખંડકવ્યનો સુખાંત અંત થાય છે. અગાઉના... |
વિરહકાવ્યો/વિષાદકાવ્યો અંગે અને ‘દર્શન ૪’ માં મહાકાવ્ય, આખ્યાનકાવ્ય, વર્ણનકાવ્ય, ખંડકાવ્ય અને કવિતાને લગતા કેટલાક પ્રશ્નો અંગે ચર્ચા છે. વેરણછેરણ પડેલા પોતાના સિદ્ધાંતો... |
ભટ્ટ "કાન્ત" દેશ ભારત ભાષા ગુજરાતી વિષય પ્રેમ અને જીવનની કરુણતા પ્રકાર ખંડકાવ્ય (કથા કાવ્ય), સોનેટ પ્રકાશિત ૧૯૨૩ પ્રકાશક મુનિકુમાર મણિશંકર ભટ્ટ માધ્યમ... |