This page is not available in other languages.
આ વિકિ પર "જ્યોતિર્લિંગ+સંદર્ભ" પાનું બનાવો! તમારી શોધમાં મળેલ પરિણામો પણ જુઓ.
કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (કેદારનાથ મંદિર) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં... |
જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરનાં એવા લિંગો કે જે સ્વયંભૂ પ્રગટ થયા છે. ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે. સોમનાથ મલ્લિકાર્જુન મહાકાળેશ્વર ઓમકારેશ્વર વૈદ્યનાથં... |
મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલાં બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે. આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું, મહાકાળેશ્વર ભગવાનનું મુખ્ય... |
નાગેશ્વર (શ્રેણી જ્યોતિર્લિંગ) તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર (નાગનાથ), મહારાષ્ટ્ર નાગેશ્વર મંદિર, ગુજરાત... |
ઘૃષ્ણેશ્વર (શ્રેણી જ્યોતિર્લિંગ) ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર, એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દૌલતાબાદથી... |
નાગેશ્વર (તા. દ્વારકા) (વિભાગ સંદર્ભ) જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ૧૯૮૦ના દાયકા બાદ નાગેશ્વર જ્યોતિર્લિંગ અહીં હોવાનો દાવો કરવામાં આવતો રહ્યો છે, પરંતુ આ જ્યોતિર્લિંગનું મૂળ મંદિર... |
શૈવ સંપ્રદાયોના આરાધ્ય દેવ છે. તેમનાં બાર જ્યોતિર્લિંગ સુપ્રસિદ્ધ છે. જેમના સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે. ભગવાન શિવનાં મંદિરને શિવાલય... |
કરાયો પરંતુ ઉજ્જૈને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ જાળવી રાખ્યું છે. મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ કાળ ભૈરવ મંદિર જંતર મંતર અથવા વેદ શાળા ઇસ્કોન મંદિર રામ ઘાટ, ક્ષિપ્રા... |
ભીમાશંકર (શ્રેણી જ્યોતિર્લિંગ) ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં... |
વારાણસી (શ્રેણી જ્યોતિર્લિંગ) સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે. વારણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક - વિશ્વેશ્વર - મંદિર આવેલું છે. આદિ કાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ... |
દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ... |
સોમનાથ (શ્રેણી જ્યોતિર્લિંગ) વેબેક મશિન (ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ) સોમનાથ મંદિર, ગુજરાત શ્રી સોમનાથ મહાદેવ મંદિર એક જ્યોતિર્લિંગ જ્યાં ત્રણ પ્રખ્યાત નદીઓ "મહાસંગમ" મળે છે... |
શિવરાજપુર દરિયાકિનારો (વિભાગ સંદર્ભ) સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ નજીક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી દેવી મંદિર અને દ્વારકા સનસેટ પોઇન્ટ જેવા પ્રવાસન સ્થળો આવેલા... |
ગંગોત્રી એ અન્ય ત્રણ સ્થળોની ગણના કરવામાં આવે છે. કેદારનાથ એ દ્વાદશ (બાર) જ્યોતિર્લિંગ પૈકીનું એક ધામ પણ છે. ગઢવાલ પ્રદેશને ભગવાન શિવના સ્થાનિક નામ કેદાર પરથી કેદાર-ખંડ... |
આત્મવિગ્રહ પંચકમ આત્મ પંચકમ ધન્યાષ્ટકમ ગુરુપાદુકા પંચકમ હનુમંત પંચ રત્નમ જ્યોતિર્લિંગ સ્તોત્રમ કાળ ભૈરવાષ્ટકમ કલ્પ શક્તિ સ્તવં કાશી પંચકમ કૌપિના પંચકમ કૃષ્ણાષ્ટકમ... |
રામેશ્વરમ (શ્રેણી જ્યોતિર્લિંગ) રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે, જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર બધાં... |
કાશી વિશ્વનાથ (શ્રેણી જ્યોતિર્લિંગ) કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા... |
મલ્લિકાર્જુન (શ્રેણી જ્યોતિર્લિંગ) શ્રી મલ્લિકાર્જુન સ્વામી એ ભારતના આંધ્ર પ્રદેશના શ્રી શૈલમમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. આ સ્થાન ૨૭૫ પાદલ પેત્ર સ્થાનમાંનુ એક છે. જ્યારે... |