This page is not available in other languages.
વિકિપીડિયા પર "કુંતી" પાનું હાજર છે. અન્ય શોધ પરિણામો પણ જુઓ.
કુંતી (સંસ્કૃત: कुंती) પ્રથમ ત્રણ પાંડવોની માતા તથા વસુદેવનાં બહેન હોવાથી શ્રી કૃષ્ણના ફોઇ હતા. શ્રીમદ્ ભાગવતમ્ માં કુંતીનો ઉલ્લેખ જોવા મળે છે. કૃષ્ણ... |
યદુવંશી રાજા હતા. પાંડુ રાજાની બે પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. યુધિષ્ઠિર, ભીમ તથા અર્જુનની માતા કુંતી હતી જ્યારે નકુળ તથા સહદેવ માદ્રીના પુત્રો હતા.... |
મેળવવાની અસફળતા પછીના વનવાસમાં માદ્રીએ કુંતી સાથે પાંડુનો સાથ આપ્યો.પાંડુને મળેલા શ્રાપની સીધી અસર માદ્રી અને કુંતી પર થઈ હતી કેમકે તેઓને પાંડુ થકી સગર્ભા... |
પાંડુના લગ્ન મદ્ર દેશની રાજકુમારી માદ્રી અને વૃશિણીના રાજા કુંતીભોજની પુત્રી કુંતી સાથે થયા. જંગલમાં એક વખત શિકાર કરતી વેળા તેણે એક મૃગયા (શિકાર) ખેલતી વેળા... |
અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુરનો રાજા બને છે. પાંડુને બે પત્ની હતી - કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર,(અફઘાનિસ્તાન)ના રાજાની પુત્રી ગાંધારી... |
તૈયારીમાં જ હતા કે તરત જ વેદવ્યાસ ત્યાં આવી પહોંચ્યા. વ્યાસ સમક્ષ, તેણે કુંતી પ્રત્યેની ઈર્ષ્યાનો સ્વીકાર કર્યો અને તેમણે આપેલા વરદાન વિશે ફરિયાદ કરી... |
ભાગે કૂવો છે જે સમચોરસ આકાર ધરાવે છે. એક લોકવાયકા પ્રમાણે, પ્રાચીન સમયે કુંતી માતા સાથે પાંચ પાંડવો ફરતા ફરતાં આ પ્રદેશ આવ્યા ત્યારે આ પ્રદેશ હિડંબા વન... |
ત્યારે યુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા કુંતી કે માતા માદ્રી વચે ભેદ નહોતા ગણતા. ગુજરાતી વિશ્વકોશમાં નકુલ. ભગવદ્ગોમંડલમાં... |
તરીકે પૂરું સન્માન અને સલામતી આપી. ઘણાં વર્ષ રાજ્ય કર્યું માટે તે ગાંધારી કુંતી અને વિદુર સાથે વાનપ્રસ્થાશ્રમ માટે જંગલમાં ચાલ્યાં ગયાં અને હિમાલયના જંગલમાં... |
ભીમ(સંસ્કૃત: भीमः) મહાભારતના પાંચ પાંડવ પૈકીના એક પાંડવ પુત્ર હતા. ભીમ માતા કુંતી અને વાયુ દેવતાના પુત્ર તથા પાંચ પાંડવોમાંથી બીજા નંબરના પાંડવ હતા. પોતાની... |
બકાસુરને પાઠ ભણાવવા માટે તેનો ખાદ્ય પુરાવઠો લઈને ગયો. પાંડવોને તેમની માતા કુંતી સાથે ૧૪ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. આ દરમ્યાન એક સમયે ભટકતાં ભટકતાં તેઓ... |
પ્રિતમની આત્મકથા, ૧૯૮૩), દસ્તાવેજ (૧૯૮૫), સુવર્ણમુદ્રા અને … (૧૯૯૧), રાધા, કુંતી, દ્રૌપદી (૨૦૦૧), વ્યાસમુદ્રા એ તેમના અનુવાદો છે. તેમણે અર્નેસ્ટ હેમિંગ્વેની... |
કંટાળીને તેણે પોતાના ગર્ભને ઈર્ષ્યાથી પીટ્યો. કેમકે તેમના જેઠ પાંડુની પત્ની કુંતી ત્યાર સુધી સૌથી જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિરને જન્મ આપી ચૂકી હતી. ગાંધારીના આ... |
ભાત ગણાવી શકાય. વાયકા પ્રમાણે આ મંદિરનું મૂળ નામ ભીમેશ્વર મહાદેવ હતું. કુંતી તથા પાંચ પાંડવો યાત્રાએ નિકળ્યા અને ગુજરાતના આ પશ્ચિમ કિનારે પહોંચ્યા. અર્જુનને... |
(દાન) લાવ્યું છું!". અર્જુન શેની વાત કરી રહ્યો છે એવી કોઈ જ દરકાર લીધા વિના કુંતી પુત્રને અહોભાવ સાથે જે પણ છે તેને ભાઈઓ સાથે વહેંચવા કહે છે. આમ, માતાની આજ્ઞાનું... |
પુત્રો હતા: વીર, ચંદ્ર, અશ્વસેન, ચિત્રાગુ, વેગવાન, વૃષ, અમ, શંકુ, વસુ અને કુંતી. વિષ્ણુ પુરાણ કહે છે કે ભદ્રવિંદથી તેમને ઘણા પુત્રો હતા. કૃષ્ણના મૃત્યુ... |
માહિતી કુટુંબ માતા-પિતા ધર્મ રાજા (દૈવી પિતા) કુંતી (માતા) પાંડુ (પિતા) માદ્રી (સાવકી માતા) ભાઇઓ (કુંતી) કર્ણ ભીમ અર્જુન સાવકા ભાઇઓ (માદ્રી) નકુળ સહદેવ... |
ચિત્રસેન, સત્યસેન, સુહેના, શત્રુંજય, વૃષકેતુ વગેરે સંબંધીઓ અધિરથ (પાલક પિતા) રાધા (પાલક માતા) સૂર્ય (પિતા) કુંતી (માતા) પાંડવો (ભાઇઓ) અન્ય દત્તક ભાઇઓ... |
યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ નામના પાંચ પુત્રો હતા. પ્રથમ ત્રણ પુત્રો કુંતી દ્વારા મંત્રશક્તિથી ઉત્પન્ન થયા હતા જ્યારે નકુળ અને સહદેવ માદ્રીના ગર્ભથી... |
૧૮૬-૧૯૪) પાંડવોનું પાંચાલમાં આગમન, દ્રૌપદીના સ્વયંવરની કથા આ પર્વમાં છે. કુંતી દ્રૌપદીને ભિક્ષા માનીને પાચેય ભાઈઓમાં વહેંચવાની વાત કરે છે. આ પર્વમાં લાક્ષાગૃહમાં... |