હિંદુ ધર્મ પ્રમાણે સંપ્રદાય એટલે પરંપરા, આધ્યાત્મિક માર્ગ, પંથ અથવા ધાર્મિક પ્રથા હોઇ શકે છે.
એક જ ધર્મને માનવા વાળા મુખ્ય ધર્માચાર્યોના ઇષ્ટદેવ, વિચારસરણી વગેરે અલગ-અલગ હોય છે.
હિંદુ ધર્મમાં ઇષ્ટદેવની ભિન્નતાને લઈને પાંચ મુખ્ય સંપ્રદાય છે - વૈષ્ણવ (વિષ્ણુના ઉપાસક), શૈવ (શિવ ઉપાસક), ગાણપત (ગણપતિ ઉપાસક), શાક્ત (શક્તિ/દેવી ઉપાસક) અને સૌર (સૂર્ય ઉપાસક).
વિચારની ભિન્નતાને લઈને પાંચ મુખ્ય સંપ્રદાય છે - શંકરાચાર્યનો અદ્વૈત, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત, માધવાચાર્યનો દ્વૈત, નિમ્બાર્કાચાર્યનો દ્વૈતાદ્વૈત, વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈત, ચૈતન્ય મહાપ્રભુનો અચિંત્ય ભેદાભેદ.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article સંપ્રદાય, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.